રાજકોટ શહેરના રૈયા રોડ નહેરૂનગર પાસે આવેલા રઝાનગરમાં ૨ કેસ પોઝિટિવ નોધાયા છે

રાજકોટ,   રાજકોટ શહેરના રૈયા રોડ નહેરૂનગર પાસે આવેલા રઝાનગરમાં ૨ કેસ પોઝિટિવ નોધાયા છે. જેથી આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે. રાજકોટમાં કુલ કેસની સંખ્યા ૨૦૦ પર પહોંચી છે.   રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ Post Views: 164